Sarangpur 12



સારંગપુર : ૧૨

સંવત 1877ના ભાદરવા સુદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 12 || (90)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં બીજા ગુણ તો આવ્યા ગયા રહે, પણ આત્મનિષ્ઠા, સ્વધર્મ ને અમારો નિશ્ચય એ ત્રણ ગુણ જેમાં અખંડ રહે તે જ સાધુ છે. (1) બીજામાં પરિપક્વ જ્ઞાનીને આત્માનું અભિમાન દૃઢ રહે છે. (2) ને તે બ્રહ્મરૂપ આત્માને વિષે અમે અખંડ રહ્યા છીએ એવો અમારો નિશ્ચય પણ અખંડ રહે છે. (3) ત્રીજામાં સંકલ્પનું બળ હોય ત્યારે આત્મા-અનાત્માનો વિચાર કરવો ને ઘાટ શમી જાય ત્યારે અમારું ધ્યાન કરવું એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply