Gadhada Pratham 33



ગઢડા પ્રથમ : ૩૩

સંવત 1876ના પોષ વદિ 5 પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઊગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે કસુંબી રંગના છેડાનો ફેંટો બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કહો તો તમને એક પ્રશ્ન પૂછીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 33 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારે આશરો કરવાથી પોતાની પ્રસન્નતા કહી છે ને તે આશરાનાં ત્રણ પ્રકારનાં લક્ષણ કહ્યાં છે. (1) બીજામાં સમજણનું અંગ શ્રેષ્ઠ કહ્યું છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply