Gadhada Pratham 64



ગઢડા પ્રથમ : ૬૪

સંવત 1876ના ફાગણ વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો, ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું, ને તુળસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી, ને મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો જે,

Leave a Reply