Gadhada Madhya 22



ગઢડા મધ્ય : ૨૨

સંવત 1878ના ફાગણ વદિ 10 દશમીને દિવસ શ્રીજીમહારાજ અર્ધરાત્રિને સમે જાગ્યા, ને શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને તે સમે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા, પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી હતી.

ત્યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 22 || (155)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે શૂરવીર ને કાયર ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (1) બીજામાં પોતાને મિષે કરીને પોતાના ભક્તને પ્રવૃત્તિ ટાળવાનો ઉપાય બતાવ્યો છે. (2) અને અક્ષરાદિક કોઈ ઐશ્વર્યમાં લોભાવું નહિ. (3) ત્રીજામાં પોતાના એકાંતિક ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (4) ને રાજા ને રાણીને દૃષ્ટાંતે પોતાના મુક્તોનો મહિમા પોતાના જેવો જ કહ્યો છે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply