Vartal 11



વરતાલ : ૧૧

સંવત 1882ના પોષ સુદિ 15 પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

એ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

એમ કહીને શ્રીજીમહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિ મંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 11 || (211)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો, અમારા ભક્ત, બ્રાહ્મણ ને ગરીબ એમાંથી કોઈનો દ્રોહ કરે તેનો જીવ નાશ પામે. (1) બીજામાં કોઈ કાળે કલ્યાણ ન થાય એવો જડ દેહ આવે , તે જીવનો નાશ જાણવો. (2) અને ક્રોધ, મત્સર ને ઈર્ષ્યાનું આધાર માન છે, અને માનીની ભક્તિ આસુરી છે. (3) ત્રીજામાં અમારે વિષે ને ભક્તને વિષે દોષ પરઠે તે શાસ્ત્ર-પુરાણ વાંચે તો પણ અમારું માહાત્મ્ય સમજી શકે નહિ. (4) ચોથામાં સત્પુરુષને વિષે પ્રીતિ એ જ આત્મદર્શનનું ને મુક્તનો મહિમા જાણ્યાનું ને અમારું દર્શન થવાનું સાધન છે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply