Loya 12



લોયા : ૧૨

સંવત 1877ના માગશર વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને બીજાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે,

ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 12 || (120)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સવિકલ્પ ને નિર્વિકલ્પ નિશ્ચયના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદનાં લક્ષણ કહ્યાં છે. (1) બીજામાં વક્તાને વિષે દેશાદિકનું શુભ-અશુભપણું અને શ્રોતાને વિષે આસ્થાનું મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને નિશ્ચયના ભેદ પડે છે. (2) ત્રીજામાં ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા તથા રૂડા દેશાદિક હોય તથા શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો સર્વોકૃષ્ટ નિશ્ચય થાય એમ કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply