Gadhada Pratham 78



ગઢડા પ્રથમ : ૭૮

સંવત 1877ના અષાડ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાઘ વિરાજમાન હતી, ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે સંત સાંભળો: એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું જે, પૂછો મહારાજ! પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી મધ્યાહન સમે શ્રીજીમહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા ને એમ કહ્યું જે, તમે સર્વે વિદ્યાર્થી મુને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નિર્માનાનંદ સ્વામી ને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બેયે મળીને પૂછ્યું જે,

પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શાન્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વેદાન્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે,

પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે,

એવી રીતે સર્વ મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે,

Leave a Reply