Gadhada Pratham 63



ગઢડા પ્રથમ : ૬૩

સંવત 1876ના ફાગણ વદિ 7 સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું, ને કોટને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,

Leave a Reply