Gadhada Pratham 30

[raw]

ગઢડા પ્રથમ : ૩૦

સંવત 1876ના પોષ વદિ 1 પડવાને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની હારે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા, ને બે કાનને વિષે ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા, ને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા લટકતા હતા, ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને મુનિ મંડળ કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે તો પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે શ્રીજીમહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 30 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં રજોગુણમાં ઘાટનો ડંસ બેસે છે, ને નિષ્કપટપણે સત્સંગ કરે તો ઘાટની નિવૃત્તિ થઈ જાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply