Gadhada Pratham 20



ગઢડા પ્રથમ : ૨૦

સંવત 1876ના પોષ સુદિ 2 બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયો નખાવીને વિરાજતા હતા, અને ધોળી પાઘ માથે બાંધી હતી, ને તે પાઘને વિષે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને બે કાનને વિષે ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા. અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ને કથા વંચાવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા જે,

ત્યારે શુકમુનિએ આશંકા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 20 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અંતરવૃત્તિએ કરીને પોતે પોતાને ન જાણે ને ન જુએ તેને અતિશે અજ્ઞાની કહ્યો છે. (1) અને બીજામાં અમારો પ્રતાપ વિચારીને અંર્તદૃષ્ટિ કરે તે પોતાના સ્વરૂપને પ્રકાશમાન દેખે અને તેને મધ્યે અમને પ્રત્યક્ષ દેખે છે અને નારદ-સનકાદિક જેવો એટલે અમારા સિદ્ધ મુક્ત જેવો સુખિયો થાય છે, એમ કહ્યું છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply