Gadhada Chhellu 28

[raw]

ગઢડા છેલ્લું : ૨૮

સંવત 1885ના કાર્તિક વદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે,

પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે અમે પૂછીએ છીએ જે,

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 28 || (262)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલું, ચોથું, પાંચમું ને છઠ્ઠું એ કૃપાવાક્યો છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભગવાનના આકારને ખોટા કરે અને ભગવાનના ધામમાં માયિક પંચવિષય સુખની ઇચ્છા રાખે એ બેય મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. (1) બીજામાં પોતાના અવગુણ ટાળીને અમારો નિશ્ચય કરે તે સત્સંગમાંથી પાછો પડે નહિ. (2) ત્રીજા તથા ચોથામાં અમારું માહાત્મ્ય જાણે તો માનાદિક દોષ ટળી જાય છે. (3) પાંચમામાં નિષ્કામ ભક્ત ઉપર અમે રાજી થઈએ છીએ. (4) છઠ્ઠામાં માયિક પંચવિષયે કરીને જીવનપણું મનાણું હોય તે અમારા સુખને પામે નહિ ને માયિક પંચવિષયમાંથી પ્રીતિ ટળી ગઈ હોય તે જ અમારા સુખને પામે છે. (5) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply