Gadhada Chhellu 23



ગઢડા છેલ્લું : ૨૩

સંવત 1885ના આસો સુદિ 15 પૂનમને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વે હરિજન પ્રત્યે બોલ્યા જે,

અને વળી શ્રીજીમહારાજે એક બીજી વાત કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 23 || (257)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તોએ અમારી માનસી પૂજા ત્રણે ઋતુને વિષે ભિન્ન ભિન્ન પ્રકારે કરવી તેણે કરીને અમારે વિષે હેતની વૃદ્ધિ થાય છે. (1) બીજામાં અમે તથા અમારા ભક્ત વઢીએ ત્યારે રાજી થવું પણ કચવાવું નહિ. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply